Surprise Me!

મહેસાણા: બહુચરાજી મંદિરે મા બહુચરને દોઢ કિલોથી વધુ વજનના સોનાના થાળમાં રાજભોગ ધરાવાયો, 450 વર્ષથી અખંડ પરંપરા

2025-10-20 6 Dailymotion

બહુચરાજી મંદિર પરિસરમાં દર વર્ષે દિવાળી અને નૂતન વર્ષના શુભ મુહૂર્તે આ પરંપરાગત ઉત્સવનું આયોજન થાય છે.

Buy Now on CodeCanyon