Surprise Me!

નવા વર્ષના દિવસે સબરસની ખરીદી શા માટે શુકનવંતી માનવામાં આવે છે, જાણો શકનની ખરીદી અને તેના લાભ

2025-10-21 9 Dailymotion

નવા વર્ષે રામરસ સબરસ કે લવણની ખરીદીને ખૂબ જ શુકનવંતી માનવામાં આવે છે, તેથી ગૃહિણી વર્ષની પહેલી ખરીદી લવણની કરતી હોય છે.

Buy Now on CodeCanyon