નવસારીમાં ભગવાન સ્વામિનારાયણને 1595 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો, કરો દિવ્ય દર્શન
2025-10-22 2 Dailymotion
નવસારીના સફેદ સંગેમરમરથી નિર્મિત સ્વામિનારાયણ મંદિરે ભગવાન સ્વામિનારાયણને 1595 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો. જેના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.