ગત 18 ઓક્ટોબરે ભેસાણ તાલુકાના સરદારપુર ગામમાં એક પરિણીતાની હત્યા થઈ હોવાનો મામલો સામે આવ્યો હતો. પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.