આગામી 2 નવેમ્બરથી લઈને 5 નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે, જેને લઈને જિલ્લા વહિવટી તંત્રએ એક બેઠક બોલાવી હતી.