દર વર્ષની જેમ વીરપુરમાં જલારામ બાપાની જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે આ વખતે 226મી જંયતીએ નવસારીથી 100 જેટલા લોકો સાયકલ લઈ વીરપુર પહોંચ્યા છે.