Surprise Me!

'ભક્તિની શક્તિ', નવસારીથી સાયકલ લઈને 100 જેટલા લોકો વીરપુર પહોંચ્યા

2025-10-28 1 Dailymotion

દર વર્ષની જેમ વીરપુરમાં જલારામ બાપાની જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે આ વખતે 226મી જંયતીએ નવસારીથી 100 જેટલા લોકો સાયકલ લઈ વીરપુર પહોંચ્યા છે.

Buy Now on CodeCanyon