સૌરાષ્ટ્રના ખેડૂતો માવઠાના મારથી બેહાલ: પાક વીમા યોજના ફરી અમલમાં મૂકવાની માંગ
2025-10-29 31 Dailymotion
પાછલા એક અઠવાડિયાથી કમોસમી વરસાદ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, સોમનાથ અને જુનાગઢ જિલ્લાના તાલુકાઓમાં પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે.