Surprise Me!

વીરપુરમાં જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ: બીજી દિવાળી જેવો ઉત્સાહ, શોભાયાત્રા અને ૨૨૬ કિલો પ્રસાદ વિતરણ

2025-10-29 2 Dailymotion

સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ભાવિકોને ૨૨૬ કિલો બુંદી-ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.

Buy Now on CodeCanyon