ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોને થયેલા પાક નુકસાનનો તાગ મેળવવા માટે તંત્ર દ્વારા સર્વેની મોટી કામગીરી શરૂ કરવામાં આવી છે.