ભારતી આશ્રમની તમામ પરંપરા અને ગુરુ-શિષ્ય પદેથી મહાદેવ ભારતીને મુક્ત કરાયા, ગુરુ હરિહરાનંદ ભારતીએ કર્યો નિર્ણય
2025-11-06 648 Dailymotion
જુનાગઢ ભારતી આશ્રમમાં ગુરુ હરીહરાનંદ ભારતીએ મહાદેવ ભારતીને ભારતી આશ્રમની તમામ પરંપરા અને શિષ્ય તરીકે મુક્ત કર્યા છે.