હિન્દુ સંગઠનોના આક્ષેપ મુજબ, ધર્મ પરિવર્તન કરાવનારા લોકો આર્થિક રીતે નબળા મધ્યમ વર્ગના પરિવારોને નિશાન બનાવતા હતા.