13મી નવેમ્બર 1947ના દિવસે બહાઉદ્દીન કોલેજના પટાગણમાં સભા કરીને જૂનાગઢના જોડાણ અંગે લોકમત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.