ધામની (ધરમપુર) અને કુંડા (કપરાડા) વચ્ચે વહેતી પાર નદી ઉપર બનતા આ બ્રિજથી વિસ્તારના આશરે 55 જેટલા ગામના લોકો માટે પરિવહન વધુ સરળ બનશે.