Surprise Me!

અમદાવાદમાં શાહેઆલમ સરકારના ઉર્સની તૈયારીઓ શરૂ, જાણો કેમ બનાવવામાં આવે છે મન્નતના લાડુ

2025-11-20 165 Dailymotion

અમદાવાદના શાહેઆલમ દરગાહમાં મન્નતના લાડુ બનાવવામાં આવ્યા છે. આ પરંપરાને હઝરત શાહે આલમ દરગાહના ખાદીમ સુબા મિયા ચિસ્તીએ જીવંત રાખી છે.

Buy Now on CodeCanyon