Surprise Me!

"એરંડાના પાનમાંથી બનશે રેશમ, ઈયળ ખેડૂતોને બનાવશે લખપતિ" દાંતીવાડાના કૃષિ વૈજ્ઞાનિકે કરી મહત્વપૂર્ણ શોધ

2025-11-28 16 Dailymotion

બનાસકાંઠાના વૈજ્ઞાનિકે કરેલી શોધ બાદ હવે એરંડામાંના પાનમાંથી રેશમ બનાવી શકાય છે, જે ખેડૂતો માટે આવક ઊભી કરશે.

Buy Now on CodeCanyon