બનાસકાંઠાના વૈજ્ઞાનિકે કરેલી શોધ બાદ હવે એરંડામાંના પાનમાંથી રેશમ બનાવી શકાય છે, જે ખેડૂતો માટે આવક ઊભી કરશે.