ગીર બોર્ડર નજીક આવેલા ગામડાઓમાં વન્ય પ્રાણીઓના હુમલાથી બચવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.