ભરૂચ: અંકલેશ્વરના છેવાડે ધર્માંતરણ અને દુષ્કર્મ કેસમાં ચોંકાવનારા ખુલાસા, ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા
2025-12-04 4 Dailymotion
મદ્રેસાના મૌલવી દ્વારા હિંદુ મહિલાને લગ્નનો લાલચ આપી, ધર્માંતરણની ધમકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યાનો ગંભીર બનાવ સામે આવ્યો હતો.