Surprise Me!

ભરૂચના અંકલેશ્વર નજીક આમલાખાડી પાસેથી મગર પાંજરે પુરાયો, વનવિભાગની ટીમ દ્વારા કરાયું રેસ્ક્યુ

2025-12-13 7 Dailymotion

માનવ સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર વનવિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને મગરને પકડવા માટે તળાવની આસપાસ પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.

Buy Now on CodeCanyon