સુરત: કાપોદ્રામાં બીમારી અને બેરોજગારીનો બોજ સહન ન થતા રત્નકલાકારે જીવન ટૂંકાવ્યું
2025-12-13 4 Dailymotion
કાપોદ્રા વિસ્તારમાં આવેલા કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા 58 વર્ષીય રત્નકલાકાર ઘનશ્યામભાઈ રામોલિયા (મૂળ જામનગર) એ આજે પોતાના એપાર્ટમેન્ટના ચોથા માળના ટેરેસ પરથી જીવનનો અંત આણ્યો હતો.