આજથી ધનુર્માસનો પ્રારંભ, ડાકોરમાં રાજાધિરાજ એક માસ સુધી ખીચડીનો ભોગ આરોગશે
2025-12-15 8 Dailymotion
યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભગવાન રાજાધિરાજને ધનુર્માસમાં એક મહિનો ખીચડીનો વિશેષ ભોગ ધરાવાય છે.ખીચડી સાથે ભગવાનને કઢી અને રીંગણના રવૈયાનું શાક પણ ધરાવવામાં આવશે.