આંદોલનકારીઓને મોટી રાહત: સુરતની કોર્ટે હાર્દિક પટેલ સહિત 4 નેતાઓને રાજદ્રોહના કેસમાંથી કર્યા મુક્ત
2025-12-18 3 Dailymotion
પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચવાની સરકારની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2015ના વર્ષો જૂના કેસનો આખરે સુખદ અંત.