Surprise Me!

આજથી બે દિવસની પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ, ભાવિક ભક્તો ઉમટ્યા

2025-12-19 10 Dailymotion

પાવાગઢ પરિક્રમા સમિતિ આયોજીત આ દસમા ચરણની પરિક્રમાનો પ્રારંભ પાવાગઢ તળેટી ખાતે આવેલા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરેથી કરવામા આવ્યો હતો.

Buy Now on CodeCanyon