Surprise Me!

નવસારી: બીલીમોરા નગરપાલિકા દ્વારા બનાવેલ પક્ષીઘરમાં જાળવણીનો અભાવ, અંદાજે 30થી 40 જેટલા પક્ષીઓ ઉડી ગયા

2025-12-20 1 Dailymotion

પાંજરાની જાળીમાં કાણા પડી જતા અનેક પક્ષીઓ ઉડી જવાની ઘટના સામે આવી છે, જે પાલિકાની બેદરકારીને ઉજાગર કરે છે.

Buy Now on CodeCanyon