ગાંધીનગર બાદ સુરેન્દ્રનગરમાં દૂષિત પાણીથી રોગચાળો વકર્યો, પીવાના પાણીની લાઈનમાંથી ગટરના ગંદા પાણીથી લોકો ત્રાહીમામ
2026-01-06 5 Dailymotion
સુરેન્દ્રનગર શહેરમાં ગાંધીનગર જેવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વઢવાણમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં દૂષિત પાણી મિશ્ર થઈ આવતા હવે રોગચાળાની દસ્તક સર્જાઈ જવા પામી છે.