ગોંડલમાં સામાજિક કાર્યકર પિયુષ રાદડિયાને જાનથી મારી નાખવાની ધમકી, ગણેશ જાડેજા અને તેના સાથીદાર સામે ગંભીર આક્ષેપ
2026-01-07 1 Dailymotion
ગોંડલના સામાજિક કાર્યકર અને પાટીદાર આગેવાન પિયુષભાઈ લાલજીભાઈ રાદડિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી જાનથી મારી નાખવાની ધમકી