અમરેલી: લીલીયા તાલુકામાં વસતા માલધારી સમાજ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ મામલતદાર અને વનવિભાગને આપ્યું આવેદનપત્ર
2026-01-08 2 Dailymotion
પશુઓના વન્યપ્રાણીઓ દ્વારા થતા મારણના કેસોમાં વનવિભાગ દ્વારા યોગ્ય અને સમયસર વળતર આપવામાં આવતું ન હોવાનો ગંભીર આક્ષેપ માલધારીઓએ કર્યો છે.