બગદાણા વિવાદ: દિવ્યેશ સોલંકી 200થી ગાડીઓના કાફલા સાથે બગદાણા પહોંચ્યા, મહુવા તાલુકાના સરપંચોએ સોમનાથના કાર્યક્રમનો કર્યો બહિષ્કાર
2026-01-11 9 Dailymotion
સરપંચ પરિષદના સરપંચોએ માયાભાઈ સામે વિરોધ સોમનાથ વડાપ્રધાન કાર્યક્રમનો બહિષ્કાર કરીને નોંધાવ્યો છે.