ભુજમાં ચિત્રકારો દ્વારા કેદીઓના મનમાં પરિવર્તનનો પ્રયાસ, પાલારા જેલની દિવાલો પર રંગબેરંગી ચિત્રોએ નવી ઊર્જા ભરી
2026-01-11 24 Dailymotion
ભુજની પાલારા વિશેષ જેલમાં રાજકોટના 70 ચિત્રકારો દ્વારા કેદીઓના મનમાં પરિવર્તન આવે તે માટે દિવાલ પર વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા