સોમનાથ સ્વાભિમાન પર્વ 15 જાન્યુઆરી સુધી યોજાશે, શ્રદ્ધાળુઓની ભક્તિ અને ધસારાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારનો નિર્ણય