અમરેલીમાં હડકાયા શ્વાને 13 લોકોને બચકા ભર્યા, બે દિવસમાં 45 કેસ સામે આવતા ગ્રામજનો ફફડ્યા
2026-01-21 25 Dailymotion
હડકાયેલા શ્વાનના બચકાથી ઈજાગ્રસ્ત થયેલા તમામ 13 લોકોને તાત્કાલિક રેબીઝની રસી આપવા માટે અમરેલી સિવિલ હોસ્પિટલ તેમજ જેતપુર, વડીયા અને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા.