શિક્ષાપત્રી જયંતિ: 1882માં વસંત પંચમીએ ભગવાન સ્વામિનારાયણે લખી હતી શિક્ષાપત્રી, આજે પણ માનવ ઘડતર માટે શ્રેષ્ઠ ગ્રંથ
2026-01-23 7 Dailymotion
શિક્ષાપત્રીમાં 212 જેટલા શ્લોકની રચના કરવામાં આવી છે જેમાં આદર્શ માનવ જીવન અંગે સચોટ અને અનુકરણીય આજ્ઞાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.