ગામના સરપંચ અને લઘુમતી સમાજના લોકોનો આક્ષેપ છે કે, ગામના 500થી વધુ જીવંત અને ત્યાં વસવાટ કરતા મતદારોના નામ કમી કરવા ખોટી વાંધા અરજીઓ થઈ.