કૌભાંડીઓએ ગરીબોના હકનું અનાજ પણ ના છોડ્યું! અમરેલીમાં પુરવઠા વિભાગે સસ્તા અનાજનો અનધિકૃત જથ્થો ઝડપ્યો
2026-01-28 3 Dailymotion
સાવરકુંડલા પુરવઠા વિભાગે બાતમીના આધારે દરોડો પાડી સસ્તા અનાજના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં અનધિકૃત રીતે સંગ્રહ કરવામાં આવેલો સસ્તા અનાજનો મોટો જથ્થો ઝડપાયો.