ગાંધીજીની પુણ્યતિથિ પર જ બાપુની પ્રતિમાના ચશ્મા ચોરાયા! સુરેન્દ્રનગર સિવિલમાં ચકચાર મચી ગઈ
2026-01-30 6 Dailymotion
મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓએ ગાંધીજીની પ્રતિમા ઉપરથી ચશ્મા ના હોવાના કારણે આ મુદ્દે સિવિલ સર્જનને રજૂઆત કરવામાં આવી હતી.