પદ્માવત આંદોલન બાદ ક્ષત્રિય સમાજને મોટી રાહત: 2017ના ઉગ્ર આંદોલનમાં થયેલા 11 પોલીસ કેસ પરત ખેંચાયા
2026-01-31 1 Dailymotion
વર્ષ 2017માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ “પદ્માવત”ના વિરોધ દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાઓ પર દાખલ થયેલા પોલીસ કેસો ગુજરાત સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે.