જુનાગઢમાં આવેલું 5 હજાર વર્ષ જૂનું મંદિર, જ્યાં રાણકદેવી પણ દર્શને આવતા, હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક
2026-02-01 73 Dailymotion
જુનાગઢના ઉપરકોટની બિલકુલ પાછળના ભાગે નવદુર્ગા માત્રી મંદિર આવેલું છે. આ મંદિર અંદાજિત 5000 વર્ષ કરતાં પણ વધારે પૌરાણિક હોવાની લોકવાયકા છે.