અમદાવાદમાં કાલુપુર સ્વામીનારાયણ મંદિરથી જુમ્મા મસ્જિદ સુધી હેરિટેજ વોક પર ડેવલપમેન્ટનું કામ શરૂ કરવામાં આવ્યું છે.