'રાજ્યમાં આજે લોકશાહીના નામે ભ્રષ્ટાચારનું શાસન ચાલી રહ્યું છે', કપરાડાથી અમિત ચાવડાના ભાજપ સરકાર પર ગંભીર પ્રહાર
2026-02-03 4 Dailymotion
અમિત ચાવડાની આગેવાનીમાં શરૂ થયેલી આ યાત્રા આદિવાસી પટ્ટામાં ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને લોકોમાં વ્યાપેલા રોષને વાચા આપવાનું માધ્યમ બનવાનો પ્રયાસ કરી રહી છે.