Surprise Me!

પંચમહાલ: સામાજિક પ્રંસગોમાં થતા કુરિવાજો-ખોટા ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજે નવું બંધારણ ઘડ્યું

2026-02-05 52 Dailymotion

તાલુકાના ભદ્રાલા ગામે આવેલા ખોડિયાર માતાજીના મંદિરના પ્રાંગણમાં લાભી, ભદ્રાલા, હાંસાપુર, ધાંધલપુર અને સલામપુરા એમ પાંચ ગામોના ક્ષત્રિય સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ હતી.

Buy Now on CodeCanyon