જંગલી ભૂંડ અને નીલગાયના ત્રાસથી બચવા માટે કરંટ મૂક્યો હતો, જેમા એક નર સિંહ ફસાઈ જતા અને કરંટ લાગવાથી તેનું મોત નિપજ્યું હતું.