Surprise Me!

ખેતરમાં મુકેલા વીજ કરંટથી ડાલામથ્થાનું મોત, ગીર સોમનાથ જિલ્લાના કાજ ગામની ઘટના, ખેડૂતને જેલ

2026-02-07 45 Dailymotion

જંગલી ભૂંડ અને નીલગાયના ત્રાસથી બચવા માટે કરંટ મૂક્યો હતો, જેમા એક નર સિંહ ફસાઈ જતા અને કરંટ લાગવાથી તેનું મોત નિપજ્યું હતું.

Buy Now on CodeCanyon