મહાશિવરાત્રીના મેળાને લઈને જુનાગઢ પોલીસે ભવનાથ વિસ્તારમાં હાથ ધર્યુ સર્ચ, બુધવારથી મીનીકુંભનો પ્રારંભ
2026-02-09 2 Dailymotion
મહાશિવરાત્રીના મેળાને લઈને જુનાગઢ પોલીસે તમામ ક્ષેત્રો, ધર્મસ્થાનકો, અન્નક્ષેત્રો અને જ્યાં લોકો મોટા પ્રમાણમાં રોકાવાના છે, તેવા તમામ સ્થળો પર તપાસ અભિયાન શરૂ કર્યું છે.