Surprise Me!

'હું નથુરામ' નાટક સામે કોંગ્રેસ લાલઘૂમ, અમિત ચાવડાએ કહ્યું ‘ગાંધીના ગુજરાતમાં ગોડસેની વાહવાહી નહીં ચલાવી લેવાય’

2026-02-09 1 Dailymotion

અમિત ચાવડાએ કહ્યું "જો આજે સરદાર વલ્લભભાઈ પટેલ દેશના ગૃહમંત્રી હોત, તો ગાંધીજીના હત્યારાને સાચો ઠેરવવાનો પ્રયત્ન કરનારાઓને ક્યારનાય જેલમાં મોકલી દીધા હોત."

Buy Now on CodeCanyon