હર્ષ સંઘવી પગપાળા મહાશિવરાત્રિના મેળામાં પહોંચ્યા, ડમરું યાત્રામાં ભાગ લઈ ભવનાથ મહાદેવની આરતી કરી
2026-02-12 10 Dailymotion
હર્ષ સંઘવીએ મેળામાં આવેલા સાધુ સંતોને સન્માનિત પણ કર્યા હતા અને તેમણે ડમરુ યાત્રામાં પણ સામેલ થઈને ભવનાથ મહાદેવની આરતી કરી હતી.