જુનાગઢ મહાશિવરાત્રી મેળામાં જામી રહ્યો છે ધાર્મિક માહોલ, દેશમાંથી આવેલા સંતોએ વ્યક્ત કરી ખુશી
2026-02-12 10 Dailymotion
ઈન્દોર અને ઉત્તરાખંડથી આવેલા સન્યાસીઓએ પણ સનાતન ધર્મની આ પરંપરાને ભવનાથની ગીરી તળેટીમાં એક અનોખું માન અને સન્માન મળે છે તેવો સંતોષ વ્યક્ત કર્યો હતો.