અમરેલીમાં ધારીથી જૂનાગઢ-વેરાવળ-સોમનાથ રૂટ પર 22 ફેબ્રુઆરીથી મીટરગેજ ટ્રેન દોડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.