નવસારીના સદલાવના અનોખા શિવભક્ત દર વર્ષે એક ટન ઘીમાં ભગવાન શિવની મનોહર પ્રતિમાઓ, ઘીના કમળ, શિવલિંગ અને શિવમુખ તૈયાર કરે છે.