જૂનાગઢમાં મધ્ય રાત્રીએ મૃગીકુંડમાં નાગા સન્યાસીઓના શાહી સ્નાન સાથે વિધિવત રીતે મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થશે.