ભવનાથમાં મહાશિવરાક્ષત્રી પર નાગા સંન્યાસીએ ભાંગનું વિતરણ કર્યું, જાણો તેનું વિશેષ મહત્વ
2026-02-15 3 Dailymotion
ભગવાને ગળામાં સર્પને ધારણ કર્યા બાદ શરીરને ઠંડું રાખવા માટે તેમણે સ્વયંમ ભાંગ પીધી હતી, તેથી શિવના દરેક પ્રસંગોમાં ભાંગને મહત્વ આપવામાં આવે છે.