શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી: અમરેલીમાં રામેશ્વરમ મંદિરની થીમ પર ઉજવણી, મરડેશ્વર મહાદેવ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
2026-02-15 5 Dailymotion
અમરેલીમાં દક્ષિણ ભારતના રામેશ્વર મંદિરની થીમ પર શિવરાત્રિનો તહેવાર ઉજવાયો હતો, તો પંચમહાલના સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.