Surprise Me!

ભાયાવદર નગરપાલિકાના ન્યાય સમિતિ ચેરમેન અને વકીલ પર હુમલાનો બનાવ

2026-02-17 0 Dailymotion

નિરજભાઈએ આક્ષેપ કર્યો છે કે, ભરતભાઈ ડોડીયાએ તેમના હાથમાં રહેલી લાકડી વડે તેમના કપાળના ભાગે ઘા માર્યો હતો, જેના કારણે તેમને ત્રણ ટાંકા આવ્યા છે.

Buy Now on CodeCanyon