નિરજભાઈએ આક્ષેપ કર્યો છે કે, ભરતભાઈ ડોડીયાએ તેમના હાથમાં રહેલી લાકડી વડે તેમના કપાળના ભાગે ઘા માર્યો હતો, જેના કારણે તેમને ત્રણ ટાંકા આવ્યા છે.